Sunday, December 16, 2018

એકાગ્રતા અને યાદશક્તિ વધારવામાં રામબાણ ઈલાજ છે.આપણા પૂર્વજોની અણમોલ દેન સમાન આ ત્રાટક એકાગ્રતા વધારવાનું એક અનમોલ શસ્ત્ર છે. નબળા મધ્યમ તથા હોશિયાર તમામ વિદ્યાર્થીઓ માટે વરદાનરૂપ છે. અભ્યાસમાં આગળ વધવા માટે દરેક વિદ્યાર્થીએ દરરોજે એકવાર ત્રાટકમાં અવશ્ય બેસવું જ જોઈએ. ત્રાટક અભ્યાસ સિવાય કોઇપણ ક્ષેત્રમાં સફળતા અપાવવામાં પણ મદદરૂપ બને છે. ત્રાટકના સહારે કોઇપણ લક્ષ્ય મેળવી શકાય છે........................-: ત્રાટક વિધિ :- - આ કાર્ડને પોતાનાથી ૪ ફૂટ દુર પોતાની ઉચાઈ પ્રમાણે આંખની બિલકુલ સામે રહે તે રીતે દિવાલ પર લગાવો. - ત્યારબાદ આ કાર્ડમાં દોરેલ બિંદુ (ટપકા) સમક્ષ આંખના પલકારા માર્યા વગર એકીટસે નિહાળતા રહો. - ખાસ ધ્યાને રાખવું કે આંખો ફાડી-ફાડી ને નહિ જોતા અર્ધોન્મીલિત આંખે જોવું. - જાંખા અજવાળામાં ન નિહાળતા પૂરતા અજવાળામાં બેસી શરૂઆતમાં ૨-૩ મિનીટથી શરુ કરવું. - ખાસ નોંધ લેવી કે તેજ હવા કે તેજ પંખા નીચે ન જ બેસવું. - શરૂઆતમાં આંખમાં આંસુ જલ્દી આવી જશે. પરંતુ એનાથી આંખને કોઈ નુકશાન થતું નથી. - આજુ-બાજુમાં પણ ક્યાય ન જોતા એકાગ્ર મને એકી ટસે એ છીદ્ર સમક્ષ જ જોતા રહેવું. - બાજુમાં કે અન્ય ક્યાય આંખને લઈ ન જતા...એક પલકારા પણ માર્યા વગર જોતા રહેવું. - ધીરે-ધીરે બાળકની એકાગ્રતા અને યાદશક્તિ વધતી રહેશે. - નિયમિતતા જાળવવાથી બાળકના અભ્યાસ અને કોઇપણ ક્ષેત્રમાં પ્રગતિ નિશ્વિત પણે વધશે. - નબળા અને કમજોર બાળકો માટે તો આ અકસીર રામબાણ ઉપાય છે. - ધીરે-ધીરે અભ્યાસ કરતા વધુમાં વધુ ૩૦ મિનીટ સુધી અભ્યાસ કરવો. માત્ર બાળકો જ નહિ....પરંતુ....! કોઇપણ ઉમરના કોઇપણ વ્યક્તિ ત્રાટક કરી શકે છે...............“ત્રાટક નું મહત્વ” એકાગ્રતા અને યાદશક્તિ વધારવામાં રામબાણ ઈલાજ છે.આપણા પૂર્વજોની અણમોલ દેન સમાન આ ત્રાટક એકાગ્રતા વધારવાનું એક અનમોલ શસ્ત્ર છે. નબળા મધ્યમ તથા હોશિયાર તમામ વિદ્યાર્થીઓ માટે વરદાનરૂપ છે. અભ્યાસમાં આગળ વધવા માટે દરેક વિદ્યાર્થીએ દરરોજે એકવાર ત્રાટકમાં અવશ્ય બેસવું જ જોઈએ. ત્રાટક અભ્યાસ સિવાય કોઇપણ ક્ષેત્રમાં સફળતા અપાવવામાં પણ મદદરૂપ બને છે. ત્રાટકના સહારે કોઇપણ લક્ષ્ય મેળવી શકાય છે.






No comments:

Post a Comment

શાળા દર્પણ માટે વાલી મેસેજ 📚📚 *શાળા દર્પણ (ત્રિ-માસિક)*📚📚 *શા માટે છે...જય જનની શાળા No.1 શાળા...જુઓ આ એક Pdf માં સંપૂર્ણ શાળા દર્પણ* 👇🏻👇🏻👇🏻 👉🏻 *@#No.1 Education* 👉🏻 *@#No.1 Result* 👉🏻 *@#No.1 Culture* 👉🏻 *@#No.1 Discipline* 👉🏻 *@#No.1 UTSAVO* 🇮🇳 *All in one...only Jay Janani Science School* 🇮🇳 📚📚 *શાળા દર્પણ*📚📚 *જય જનની સાયન્સ સ્કૂલ ની આ બેસ્ટ પત્રિકા દ્વારા ચાલો ,તમને આ સ્કૂલના કાર્યો વિશે માહિતગાર કરીએ....આજે આ પત્રિકા આપના હાથમાં મુક્તા આંનદ અનુભવીએ છીએ...* *"જ્ઞાન એ પ્રકાશ છે, સંસ્કાર એ માર્ગ છે."* *આપણી શાળા માત્ર અભ્યાસનું સ્થળ નથી, પરંતુ એ જીવન ઘડતરનું મંદિર છે. અહીં શિક્ષકો માત્ર પાઠ ભણાવતા નથી, પણ જીવન જીવવાની કળા શીખવાડે છે. મિત્રતા, શિસ્ત, મહેનત અને સ્વપ્નોનુંપોષણ અહીં થાય છે* *દરેક દિવસ નવા જ્ઞાનનો પાન ખોલે છે, દરેક પ્રસંગ નવા અનુભવો ભેટ આપે છે. અમારી શાળા એ અરીસો છે, જેમાં આપણા સપના, પ્રયત્નો અને સફળતા ઝળહળે છે*. *અહીંથી જ શરૂઆત થાય છે તે સફરની,જે દુનિયામાં આપણું સ્થાન બનાવે છે"*જય જનની શાળામાં બાળભવન...નિમ્ન.પ્રાથમિક વિભાગ...ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગ....માધ્યમિક...ઉ માધ્યમિક...તથા સાયન્સ આમ અલગ વિભાગ વ્યવસ્થા છે..જેમના અલગ અલગ પ્રિન્સિપાલ..તથા હેડ...ઉપાચાર્યા...સુપર વાઈજર નાનામાં નાની બાબતો પર દેખરેખ રાખે છે...* *શાળામાં અનેક પ્રવૃત્તિ સાથે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે જેથી બાળકોમાં ઉત્સુકતા જન્મે...ડેઇલી ,વિકલી , મંથલી ટેસ્ટ* *લેવામાં આવે છે ,જેના કારણે બાળક કોઈ પણ વિષય માં કાસો ના રહે... પાયાકીય કાર્ય પણ કક્ષા મુજબ કરાવવા આવે છે ...સમયાંતરે વાલી મિટિંગ* *નું આયોજન કરવામાં આવે છે અને બાળકો ના પ્રશ્ન સાંભળવામા આવે છે અને શાળાના નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા ઘર ઘર મુલાકત* *કરવામાં આવે છે જેથી બાળકો ની ઘર ની પરિસ્થિતિ સમજી શકાય...આમ આ શાળા માં બાળકો ને શિક્ષા સંસ્કાર અને અનુશાસન શીખવામાં આવે છે. આ તમામ બાબત ની જાખી આ પત્રિકા દ્વારા રજૂ કરવામાં આવી છે* *માત્ર વાતો નહી પણ શાળાનું કામ .....!!!બોલે છે આ શાળા દર્પણ દ્વાર શાળા એ કરેલી તમામ કાર્યક્રમ અને વાલી અને વિધાર્થી માટે જ નહી પરંતુ સમગ્ર તળાજા માટે અભિયાન લોન્ચ થયા એની તમામ હકીકત દર્શાવતું પત્રક એટલે જય જનની શાળા દર્પણ*... *એક દર્પણ થકી નવા સત્ર થી લઈને આજ દિવસ સુધી થયેલા તમામ કાર્યક્રમ અને વિદ્યાર્થીના હિતલક્ષી કાર્યક્રમની તમામ તસવીરો શાળા દર્પણમાં ચાલો, નિહાળીએ શાળાનું અનોખું શાળા દર્પણ....!!!* *આપણું શિક્ષા ધામ* *જય જનની સાયન્સ સ્કૂલ-તળાજા* 📚🇮🇳📚🇮🇳📚🇮🇳📚🇮🇳