Sunday, July 7, 2024

અલંગ ખાતે યોજાયેલ જગન્નાથ રથયાત્રામાં શાળાના બાળકો નવ દુર્ગા, રામજી, લક્ષ્મણજી, સીતાજી, શબારી, રાધા-કૃષ્ણ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, આર્મીમેન, ભારતમાતા, રાણી લક્ષ્મીબાઈ(ઝાંસીની રાની) જેવા પાત્રોની વેશભુશામાં જોવા મળ્યા.

 


















































No comments:

Post a Comment

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...