Friday, July 19, 2024

આજે ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણના અધિકારી દ્વારા શાળાની મુલાકાત લીધી. જેમાં બાળકોને આગ લાગે ત્યારે શું શું ધ્યાન રાખવું, ફાયર સેફટી બોટલ કઈ રીતે વાપરવી વગરેની જાણ કરાઈ.

 જય જનની સાયન્સ સ્કૂલ માં આજે ફાયર સેફટીથી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા. જેમાં ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાના ફાયર સેફટીના અધિકારીઓ હાજર રહી, શાળાના તમામ બાળકોને આગ લાગે ત્યારે શું કરવું અને અગ્નિશામક બોટલનો કઈ રીતે ઉપયોગ કરવો, કઈ તકેદારી રાખવી તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. 

આગ લાગે ત્યારે ડરવાની જરૂર નથી, પરંતુ બુદ્ધિ કૌશલ્યથી હિંમત દાખવી, તેમાં કઈ રીતે બચી શકાય અને કેવી રીતે બચાવી શકાય તેના વિશે બાળકોને સમજૂતી આપી હતી.






























































No comments:

Post a Comment

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...