Saturday, July 20, 2024

જયજનની વિદ્યા સંકુલ બપાડા ખાતે આજે અતિ ભવ્યથી ભવ્ય ઉજવાયો ગુરુપૂર્ણિમાં મહોત્સવ

જેમાં જુનાગઢ જુના અખાડા થાણાપતિ ગૌધામ કોટીયા આશ્રમથી લહેર ગીરીબાપુ તેમજ સર્વેશ્વર  ગૌધામ આશ્રમ કોબડી થી મહંત શ્રી જયદેવ શરણ મહારાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને શુભ આશિષ આપ્યા હતા . શાળાની  વિદ્યાર્થીનીઓ દ્વારા તમામ ગુરુજી તથા  સંતો મહંતોનું કુમકુમ તિલક પુષ્પહાર તથા શાલ ઓઢાડી તેમજ ગુરુ વંદનાથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો. શાળાના તમામ ગુરૂજીનું સન્માન રામાયણ પુસ્તક દ્વારા સન્માનિત કરાયું હતું. આ કાર્યક્રમમાં શાળાના માર્ગદર્શક શ્રી ધર્મેશભાઈ કોરડીયા દ્વારા બાળકોને પ્રસંગોપાત ઉદબોધન કરવામાં આવ્યું હતું. 







































































































































































































 શાળાના ટ્રસ્ટીશ્રીઓ સંચાલકશ્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

No comments:

Post a Comment

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...