Sunday, May 4, 2025

આજે ધો-9 પ્રવેશ માટે આવનાર વાલીશ્રી એ નીચેની વસ્તુઓ જમા કરાવવી


 આજે ધો-9  પ્રવેશ માટે આવનાર વાલીશ્રી એ નીચેની વસ્તુઓ જમા કરાવવી

👇🏻👇🏻


👉🏻 L.C (શાળા છોડ્યા પ્રમાણ પત્રક ઓરિજનલ)

👉🏻 ધો-8 વાર્ષિક પરીક્ષા પરિણામ પત્રક(ઝેરોક્ષ)

👉🏻 આધાર કાર્ડ (ઝેરોક્ષ)

👉🏻 પાસપોર્ટ સાઈઝ 

👉🏻 બાળક પાસે વધારાની કોઈ સ્કીલ હોય તો તેમના પ્રમાણપત્રો


👉🏻 (વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે...પાછળથી શરમાવશો નહી..!)


ખાસ નોંધ 👇🏻👇🏻

👉🏻 જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે સરકાર માન્ય શાળા

👉🏻 પ્રવેશ લેનાર દરેક બહેનોને 10,000 શિષ્યવૃત્તિ કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કર્યા વગર જ મળશે..!

👉🏻 બાળકોને SSE, TST, GK IQ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શાળામાં જ કરાવવામાં આવશે.



 બહેનો માટે આ વિશેષ વ્યવસ્થા રહેશે...

👇👇👇

👉 બહેનો માટે સ્પેશીયલ અલગ વર્ગની વ્યવસ્થા (ધોરણ- ૯ અને ૧૦ માં ચાલુ વર્ષે જ લાગુ છે...અને હવે આગામી વર્ષમાં ધોરણ- 6 થી 8 માં બહેનો માટે અલગ વર્ગ રહેશે...તથા ભાઈઓ માટે દરેક ધોરણમાં અન્ય 2 વર્ગ A સ્ટાર બેન્ચ અને B લિટલ સ્ટાર બેન્ચ...એમ મળીને હવે થી ધોરણ 6 થી 8 માં દરેક ધોરણમાં 3-3 વર્ગો રહેશે...)

👉 ચારિત્ર્ય સભા તથા ગુરુસભા દ્વારા બહેનોને સૌથી બેસ્ટ સંસ્કૃતિયુક્ત અનુશાસન

👉 બહેનોના આ વર્ગોમાં રિશેષ તથા વિશ્રાંતિ માટેનો અલગ સમય 

👉 બહેનો માટે ભારતીય સંસ્કૃતિ તથા સંસ્કારના દર સપ્તાહે એક અલગ સેમિનાર

👉 બહેનો માટે સ્પેશીયલ સ્પોર્ટ શિક્ષિકા બહેન તથા સ્પોર્ટ ટીમની વ્યવસ્થા


ધો- 9 માં જય જનનીની શાળા શા માટે છે તળાજાની પ્રથમ પસંદ

👇🏻👇🏻


- ધોરણ- 9 માટે કુલ 5 વર્ગો

- બહેનો માટે સ્પેશિયલ 2 આગળ જ વર્ગોની વ્યવસ્થા (મેગા સ્ટાર-A/ સુપર સ્ટાર-B)

- ભાઈઓ માટે સ્પેશિયલ 3 વર્ગો સુપરસ્ટાર (મેગા સ્ટાર-A/ સુપર સ્ટાર-B/ લિટલ સ્ટાર-C)

- બાળકની ક્ષમતા મુજબનું શ્રેષ્ઠ શિક્ષણ 

- નવા વર્ષથી ધોરણ- 6 થી 12 માં તમામ ધોરણમાં બહેનો માટે અલગ વર્ગની વ્યવસ્થા કરવા જઈ રહી છે



શું ધોરણ-9 માં પ્રવેશ લેનાર બહેનો તમે જાણો છો...તમને 3 પ્રકારની શિષ્યવૃત્તિમાં કુલ 1 લાખથી પણ વધુ શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે..!

જાણો વધુ વિગતવાર માહિતી  👇🏻👇🏻👇🏻 


👉 જ્ઞાન સાધના (સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી જરૂરી) 

👉🏻 નમો લક્ષ્મી (દરેક બહેનોને કોઈ જ પરીક્ષા વગર મળવા પાત્ર)

👉🏻 નમો સરસ્વતી (ધો-10 માં 50% મેળવનાર દરેક ભાઈઓ-બહેનોને)


ધોરણ-9 પ્રવેશ લેનાર દરેક બહેનોને ધો-9 માં 10,000 હજાર અને ધો-10 માં પણ 10,000 હજાર સરકારશ્રી તરફથી શિષ્યવૃતિ મળવા પાત્ર છે..!


ધો-11 15,000 અને 12 માં 15,000  હાજર શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે...!


👉🏻 આ સિવાય જ્ઞાન સાધના પાસ થનાર દીકરીઓને ધોરણ- 9 અને 10 માં 22,000 અને ધોરણ- 11 અને 12 માં 25,000 સરકારશ્રી તરફથી શિષ્યવૃતિ મળવા પાત્ર છે...!


👉🏻 સાયન્સ કરવા માંગતી તમામ બહેનોને કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપ્યા વગર જ નમો સરસ્વતી અંતર્ગત....ધોરણ- 11 માં 10,000 અને ધોરણ-12 માં 15,000 હજાર શિષ્યવૃતિ મળવા પાત્ર છે...!


👉🏻 (ખાસ નોંધ:- આ નમો સરસ્વતી શિષ્યવૃતિ ભાઈઓ-બહેનો બન્ને ને મળે છે..! મતલબ ભાઈઓને પણ 25,000 બન્ને ધોરણના મળવા પાત્ર છે...)



જય જનની શાળામાં પ્રવેશ લેતાની સાથે જ આ શિષ્યવૃતિ મળવા પાત્ર છે..! 👍👍


🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻

આપણું શિક્ષા અને સંસ્કાર ધામ

જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ

No comments:

Post a Comment

શાળા દર્પણ માટે વાલી મેસેજ 📚📚 *શાળા દર્પણ (ત્રિ-માસિક)*📚📚 *શા માટે છે...જય જનની શાળા No.1 શાળા...જુઓ આ એક Pdf માં સંપૂર્ણ શાળા દર્પણ* 👇🏻👇🏻👇🏻 👉🏻 *@#No.1 Education* 👉🏻 *@#No.1 Result* 👉🏻 *@#No.1 Culture* 👉🏻 *@#No.1 Discipline* 👉🏻 *@#No.1 UTSAVO* 🇮🇳 *All in one...only Jay Janani Science School* 🇮🇳 📚📚 *શાળા દર્પણ*📚📚 *જય જનની સાયન્સ સ્કૂલ ની આ બેસ્ટ પત્રિકા દ્વારા ચાલો ,તમને આ સ્કૂલના કાર્યો વિશે માહિતગાર કરીએ....આજે આ પત્રિકા આપના હાથમાં મુક્તા આંનદ અનુભવીએ છીએ...* *"જ્ઞાન એ પ્રકાશ છે, સંસ્કાર એ માર્ગ છે."* *આપણી શાળા માત્ર અભ્યાસનું સ્થળ નથી, પરંતુ એ જીવન ઘડતરનું મંદિર છે. અહીં શિક્ષકો માત્ર પાઠ ભણાવતા નથી, પણ જીવન જીવવાની કળા શીખવાડે છે. મિત્રતા, શિસ્ત, મહેનત અને સ્વપ્નોનુંપોષણ અહીં થાય છે* *દરેક દિવસ નવા જ્ઞાનનો પાન ખોલે છે, દરેક પ્રસંગ નવા અનુભવો ભેટ આપે છે. અમારી શાળા એ અરીસો છે, જેમાં આપણા સપના, પ્રયત્નો અને સફળતા ઝળહળે છે*. *અહીંથી જ શરૂઆત થાય છે તે સફરની,જે દુનિયામાં આપણું સ્થાન બનાવે છે"*જય જનની શાળામાં બાળભવન...નિમ્ન.પ્રાથમિક વિભાગ...ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગ....માધ્યમિક...ઉ માધ્યમિક...તથા સાયન્સ આમ અલગ વિભાગ વ્યવસ્થા છે..જેમના અલગ અલગ પ્રિન્સિપાલ..તથા હેડ...ઉપાચાર્યા...સુપર વાઈજર નાનામાં નાની બાબતો પર દેખરેખ રાખે છે...* *શાળામાં અનેક પ્રવૃત્તિ સાથે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે જેથી બાળકોમાં ઉત્સુકતા જન્મે...ડેઇલી ,વિકલી , મંથલી ટેસ્ટ* *લેવામાં આવે છે ,જેના કારણે બાળક કોઈ પણ વિષય માં કાસો ના રહે... પાયાકીય કાર્ય પણ કક્ષા મુજબ કરાવવા આવે છે ...સમયાંતરે વાલી મિટિંગ* *નું આયોજન કરવામાં આવે છે અને બાળકો ના પ્રશ્ન સાંભળવામા આવે છે અને શાળાના નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા ઘર ઘર મુલાકત* *કરવામાં આવે છે જેથી બાળકો ની ઘર ની પરિસ્થિતિ સમજી શકાય...આમ આ શાળા માં બાળકો ને શિક્ષા સંસ્કાર અને અનુશાસન શીખવામાં આવે છે. આ તમામ બાબત ની જાખી આ પત્રિકા દ્વારા રજૂ કરવામાં આવી છે* *માત્ર વાતો નહી પણ શાળાનું કામ .....!!!બોલે છે આ શાળા દર્પણ દ્વાર શાળા એ કરેલી તમામ કાર્યક્રમ અને વાલી અને વિધાર્થી માટે જ નહી પરંતુ સમગ્ર તળાજા માટે અભિયાન લોન્ચ થયા એની તમામ હકીકત દર્શાવતું પત્રક એટલે જય જનની શાળા દર્પણ*... *એક દર્પણ થકી નવા સત્ર થી લઈને આજ દિવસ સુધી થયેલા તમામ કાર્યક્રમ અને વિદ્યાર્થીના હિતલક્ષી કાર્યક્રમની તમામ તસવીરો શાળા દર્પણમાં ચાલો, નિહાળીએ શાળાનું અનોખું શાળા દર્પણ....!!!* *આપણું શિક્ષા ધામ* *જય જનની સાયન્સ સ્કૂલ-તળાજા* 📚🇮🇳📚🇮🇳📚🇮🇳📚🇮🇳