Thursday, September 8, 2022
જય જનની વિધાસંકુલ બપાડા માં આજે પુરા ભક્તિ મય વાતાવરણ સાથે શાળામાં ગણપતિ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા કુલ 151ગણપતિજી ની મૂર્તિ ગોઠવીને આ કાર્યક્રમ ને શાળાના માર્ગદર્શક d j કોરડીયા સાહેબ કાર્યક્રમ ને ખુલો મુક્યો હતો તેમજ શાળા ના 1100 બાળકો યે આ કાર્યક્રમ ને નિહાળયો હતો શાળાના આચાર્ય શ્રી રણજીતભાઈ બરાલ.આશિષભાઈ કાપડિયા શાળાના માર્ગદર્શક d j કોરડીયાસાહેબ તેમજ સંચાલક શ્રી b j કોરડીયા સાહેબ યે સોં બાળકો ને ગણેશ ચતુથી ની હાર્દિક શુભકામના પાઠવી હતી
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment