Friday, November 12, 2021

નુતનવષૅં તળાજા ભાજપ પરિવાર દ્વારા જય જનની મુકામે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો 🙏💐🌷🌹 આ કાર્યક્રમને દિપાવવા મહાનુભાવો માનનીય રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ ભાવનગર જીલ્લા અધ્યક્ષ શ્રી મુકેશભાઈ લંગાળીયા અને જીલ્લા ના મહામંત્રી શ્રી ઓ હાજર રહ્યા હતા...તથા તળાજા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જોરૂભાઈ પરમાર🙏 🙏 તળાજા શહેર ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા🙏 મહામંત્રી શ્રી આદિત્યભાઈ ઓઝા મહામંત્રી શ્રી ધીરુભાઈ મકવાણા મહામંત્રી શ્રી હિંમત ભાઈ ડાભી મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ બારૈયા તળાજા તાલુકા અને શહેર ભાજપ ના ભાવનગર જીલ્લા અને તાલુકા ભાજપ ના સર્વે સંગઠન ના અગ્રણીઓ હોદ્દેદારો જીલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચુંટણી લડેલા દરેક સદસ્યો એપીએમસી ના ચેરમેન વાઈસ ચેરમેન અને ડાયરેક્ટરો તેમજ સેલ અને મોર્ચા ના દરેક આગેવાનો કાર્યકરો જવાબદાર વ્યક્તિઓ અને દરેક ના કારોબારી સભ્યો જીલ્લા અને તાલુકા ના આઈટીસોમી ના જવાબદાર તેમજ સર્વે કાર્યકરોએ બહોળી સંખ્યામાં હાજરી આપી આ સ્નેહમિલનને ભવ્ય બનાવ્યો હતો..તારીખ:--12/11/2021 શુક્રવારે સ્થળ :-- જય જનની વિદ્યાસંકુલ -- બપાડા - - તા:-તળાજા...સમય:--સાંજે 5 કલાકે તળાજા ભાજપ વિધાનસભા પરિવારના વંદે માતરમ્ 🙏










































































































 

No comments:

Post a Comment

શાળા દર્પણ માટે વાલી મેસેજ 📚📚 *શાળા દર્પણ (ત્રિ-માસિક)*📚📚 *શા માટે છે...જય જનની શાળા No.1 શાળા...જુઓ આ એક Pdf માં સંપૂર્ણ શાળા દર્પણ* 👇🏻👇🏻👇🏻 👉🏻 *@#No.1 Education* 👉🏻 *@#No.1 Result* 👉🏻 *@#No.1 Culture* 👉🏻 *@#No.1 Discipline* 👉🏻 *@#No.1 UTSAVO* 🇮🇳 *All in one...only Jay Janani Science School* 🇮🇳 📚📚 *શાળા દર્પણ*📚📚 *જય જનની સાયન્સ સ્કૂલ ની આ બેસ્ટ પત્રિકા દ્વારા ચાલો ,તમને આ સ્કૂલના કાર્યો વિશે માહિતગાર કરીએ....આજે આ પત્રિકા આપના હાથમાં મુક્તા આંનદ અનુભવીએ છીએ...* *"જ્ઞાન એ પ્રકાશ છે, સંસ્કાર એ માર્ગ છે."* *આપણી શાળા માત્ર અભ્યાસનું સ્થળ નથી, પરંતુ એ જીવન ઘડતરનું મંદિર છે. અહીં શિક્ષકો માત્ર પાઠ ભણાવતા નથી, પણ જીવન જીવવાની કળા શીખવાડે છે. મિત્રતા, શિસ્ત, મહેનત અને સ્વપ્નોનુંપોષણ અહીં થાય છે* *દરેક દિવસ નવા જ્ઞાનનો પાન ખોલે છે, દરેક પ્રસંગ નવા અનુભવો ભેટ આપે છે. અમારી શાળા એ અરીસો છે, જેમાં આપણા સપના, પ્રયત્નો અને સફળતા ઝળહળે છે*. *અહીંથી જ શરૂઆત થાય છે તે સફરની,જે દુનિયામાં આપણું સ્થાન બનાવે છે"*જય જનની શાળામાં બાળભવન...નિમ્ન.પ્રાથમિક વિભાગ...ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગ....માધ્યમિક...ઉ માધ્યમિક...તથા સાયન્સ આમ અલગ વિભાગ વ્યવસ્થા છે..જેમના અલગ અલગ પ્રિન્સિપાલ..તથા હેડ...ઉપાચાર્યા...સુપર વાઈજર નાનામાં નાની બાબતો પર દેખરેખ રાખે છે...* *શાળામાં અનેક પ્રવૃત્તિ સાથે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે જેથી બાળકોમાં ઉત્સુકતા જન્મે...ડેઇલી ,વિકલી , મંથલી ટેસ્ટ* *લેવામાં આવે છે ,જેના કારણે બાળક કોઈ પણ વિષય માં કાસો ના રહે... પાયાકીય કાર્ય પણ કક્ષા મુજબ કરાવવા આવે છે ...સમયાંતરે વાલી મિટિંગ* *નું આયોજન કરવામાં આવે છે અને બાળકો ના પ્રશ્ન સાંભળવામા આવે છે અને શાળાના નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા ઘર ઘર મુલાકત* *કરવામાં આવે છે જેથી બાળકો ની ઘર ની પરિસ્થિતિ સમજી શકાય...આમ આ શાળા માં બાળકો ને શિક્ષા સંસ્કાર અને અનુશાસન શીખવામાં આવે છે. આ તમામ બાબત ની જાખી આ પત્રિકા દ્વારા રજૂ કરવામાં આવી છે* *માત્ર વાતો નહી પણ શાળાનું કામ .....!!!બોલે છે આ શાળા દર્પણ દ્વાર શાળા એ કરેલી તમામ કાર્યક્રમ અને વાલી અને વિધાર્થી માટે જ નહી પરંતુ સમગ્ર તળાજા માટે અભિયાન લોન્ચ થયા એની તમામ હકીકત દર્શાવતું પત્રક એટલે જય જનની શાળા દર્પણ*... *એક દર્પણ થકી નવા સત્ર થી લઈને આજ દિવસ સુધી થયેલા તમામ કાર્યક્રમ અને વિદ્યાર્થીના હિતલક્ષી કાર્યક્રમની તમામ તસવીરો શાળા દર્પણમાં ચાલો, નિહાળીએ શાળાનું અનોખું શાળા દર્પણ....!!!* *આપણું શિક્ષા ધામ* *જય જનની સાયન્સ સ્કૂલ-તળાજા* 📚🇮🇳📚🇮🇳📚🇮🇳📚🇮🇳