Saturday, October 26, 2019
#माँ_आदि_शक्ति_महाकाली_आपके_जीवन_में #सुख_शांति_और_समृद्धि_प्रदान_करें.👏 જીવનમાં ડગલે અને પગલે નડતી તમામ સમસ્યાઓના કાળા કકવાટના કાળા કુંડાળામાં કાયમ માટે કેદ થઇ જાય તેમજ જીવનમાં જે કંઈ પણ અમાસ રૂપી અંધકાર હોય તો દૂર થઇ દિપક સમાન ઝળહળતી રોશનીથી સૌ સ્નેહીજનોનું આંગન હંમેશા ચળકતું, ચમકતું અને ચકમકતું રહે તેવી શુભ ભાવના સાથે આજ રોજ #પાલીતાણા ખાતે આવેલ સુપ્રસિદ્ધ #કાળભૈરવ_મંદિર ખાતે યજ્ઞમાં પૂજા અર્ચના કરી આહુતિ અર્પણ કરી સર્વશક્તિમાન ઈશ્વરના ચરણોમાં સહ્નદય પૂર્વક પ્રાર્થના કરી.
Subscribe to:
Post Comments (Atom)
-
👉 જય જનની વિદ્યા સંકુલ બપાડામાં આજે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ 👉 જેમાં શાળાની બહેનો દ્વારા સરહદ પર તેનાત.. સૈનિકો તથા આપણા લોકપ્રિય વડાપ્ર...
No comments:
Post a Comment