Thursday, September 8, 2022

જય જનની વિધાસંકુલ બપાડા માં આજે પુરા ભક્તિ મય વાતાવરણ સાથે શાળામાં ગણપતિ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા કુલ 151ગણપતિજી ની મૂર્તિ ગોઠવીને આ કાર્યક્રમ ને શાળાના માર્ગદર્શક d j કોરડીયા સાહેબ કાર્યક્રમ ને ખુલો મુક્યો હતો તેમજ શાળા ના 1100 બાળકો યે આ કાર્યક્રમ ને નિહાળયો હતો શાળાના આચાર્ય શ્રી રણજીતભાઈ બરાલ.આશિષભાઈ કાપડિયા શાળાના માર્ગદર્શક d j કોરડીયાસાહેબ તેમજ સંચાલક શ્રી b j કોરડીયા સાહેબ યે સોં બાળકો ને ગણેશ ચતુથી ની હાર્દિક શુભકામના પાઠવી હતી

 









































































No comments:

Post a Comment

https://jayjanani2018.blogspot.com/2026/07/2-9.html આજની હોસ્ટેલ વાલી મિટિંગ-ધોરણ- 2 થી 9 👇🏻👇🏻👇🏻 👉🏻 *મિટિંગ હોસ્ટેલ આજનું આયોજન* 🇮🇳 *દીપપ્રાગટય* 🇮🇳 *પ્રાર્થના* 🇮🇳 *બાળ ઉદ્દબોધન* 🇮🇳 *વાલી માર્ગદર્શન સેમિનાર* *(શિક્ષણ+સંસ્કાર+સમર્પણ+રાષ્ટ્રવાદ)* *(Dj koradiya sir)* 🇮🇳 *સમાપન* 🇮🇳 *વિદ્યાર્થી વાલી મિલાપ* 🇮🇳 *વિદ્યાર્થીઓનું વાલીઓ સાથે પ્રેમ પૂર્વક ભીંજન* 🇮🇳 *વિદાય સમાપન* *બોર્ડ પરિણામ + અનુશાસન + સંસ્કાર = આજની વાલી મિટિંગ* *🌸 જય જનની વાત્સલ્ય હોસ્ટેલની પ્રથમ વાલી મીટિંગ એટલે – વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે એક મહાન સેતુ 🌸* *"વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા, હોસ્ટેલ અને વાલીનો સુમેળભર્યો સહયોગ જ સફળતાની ચાવી છે."* 🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳 *આપણું શિક્ષા + સંસ્કારનું આદર્શ ધામ* *તળાજાની 300+ બાળકો ધરાવતી નંબર.1 હોસ્ટેલ* 🇮🇳 *વાત્સલ્ય હોસ્ટેલ બપાડા*

https://jayjanani2018.blogspot.com/2026/07/2-9.html                                                                                         ...