Saturday, November 16, 2019

પુસ્તક મેળો...જય જનનીમાં ભવ્ય પુસ્તકમેળાનું આયોજન થયું... શાળાના બાળકો તથા તળાજા ના પુસ્તક પ્રેમી વાલીઓ જોડાયા.... ખરેખર શ્રેષ્ઠ પુસ્તક...તંદુરસ્ત મસ્તિષ્ક ની નિશાની છે....ગાયત્રી પરિવાર દ્વારા...વ્યસનમુક્તિ અંગે બાળકોને સમજ આપવામાં આવી..... જય જનની


































































No comments:

Post a Comment

📢 RE-NEET શૈક્ષણિક માહિતી 2026-27