Sunday, December 16, 2018

એકાગ્રતા અને યાદશક્તિ વધારવામાં રામબાણ ઈલાજ છે.આપણા પૂર્વજોની અણમોલ દેન સમાન આ ત્રાટક એકાગ્રતા વધારવાનું એક અનમોલ શસ્ત્ર છે. નબળા મધ્યમ તથા હોશિયાર તમામ વિદ્યાર્થીઓ માટે વરદાનરૂપ છે. અભ્યાસમાં આગળ વધવા માટે દરેક વિદ્યાર્થીએ દરરોજે એકવાર ત્રાટકમાં અવશ્ય બેસવું જ જોઈએ. ત્રાટક અભ્યાસ સિવાય કોઇપણ ક્ષેત્રમાં સફળતા અપાવવામાં પણ મદદરૂપ બને છે. ત્રાટકના સહારે કોઇપણ લક્ષ્ય મેળવી શકાય છે........................-: ત્રાટક વિધિ :- - આ કાર્ડને પોતાનાથી ૪ ફૂટ દુર પોતાની ઉચાઈ પ્રમાણે આંખની બિલકુલ સામે રહે તે રીતે દિવાલ પર લગાવો. - ત્યારબાદ આ કાર્ડમાં દોરેલ બિંદુ (ટપકા) સમક્ષ આંખના પલકારા માર્યા વગર એકીટસે નિહાળતા રહો. - ખાસ ધ્યાને રાખવું કે આંખો ફાડી-ફાડી ને નહિ જોતા અર્ધોન્મીલિત આંખે જોવું. - જાંખા અજવાળામાં ન નિહાળતા પૂરતા અજવાળામાં બેસી શરૂઆતમાં ૨-૩ મિનીટથી શરુ કરવું. - ખાસ નોંધ લેવી કે તેજ હવા કે તેજ પંખા નીચે ન જ બેસવું. - શરૂઆતમાં આંખમાં આંસુ જલ્દી આવી જશે. પરંતુ એનાથી આંખને કોઈ નુકશાન થતું નથી. - આજુ-બાજુમાં પણ ક્યાય ન જોતા એકાગ્ર મને એકી ટસે એ છીદ્ર સમક્ષ જ જોતા રહેવું. - બાજુમાં કે અન્ય ક્યાય આંખને લઈ ન જતા...એક પલકારા પણ માર્યા વગર જોતા રહેવું. - ધીરે-ધીરે બાળકની એકાગ્રતા અને યાદશક્તિ વધતી રહેશે. - નિયમિતતા જાળવવાથી બાળકના અભ્યાસ અને કોઇપણ ક્ષેત્રમાં પ્રગતિ નિશ્વિત પણે વધશે. - નબળા અને કમજોર બાળકો માટે તો આ અકસીર રામબાણ ઉપાય છે. - ધીરે-ધીરે અભ્યાસ કરતા વધુમાં વધુ ૩૦ મિનીટ સુધી અભ્યાસ કરવો. માત્ર બાળકો જ નહિ....પરંતુ....! કોઇપણ ઉમરના કોઇપણ વ્યક્તિ ત્રાટક કરી શકે છે...............“ત્રાટક નું મહત્વ” એકાગ્રતા અને યાદશક્તિ વધારવામાં રામબાણ ઈલાજ છે.આપણા પૂર્વજોની અણમોલ દેન સમાન આ ત્રાટક એકાગ્રતા વધારવાનું એક અનમોલ શસ્ત્ર છે. નબળા મધ્યમ તથા હોશિયાર તમામ વિદ્યાર્થીઓ માટે વરદાનરૂપ છે. અભ્યાસમાં આગળ વધવા માટે દરેક વિદ્યાર્થીએ દરરોજે એકવાર ત્રાટકમાં અવશ્ય બેસવું જ જોઈએ. ત્રાટક અભ્યાસ સિવાય કોઇપણ ક્ષેત્રમાં સફળતા અપાવવામાં પણ મદદરૂપ બને છે. ત્રાટકના સહારે કોઇપણ લક્ષ્ય મેળવી શકાય છે.






No comments:

Post a Comment

https://jayjanani2018.blogspot.com/2026/07/2-9.html આજની હોસ્ટેલ વાલી મિટિંગ-ધોરણ- 2 થી 9 👇🏻👇🏻👇🏻 👉🏻 *મિટિંગ હોસ્ટેલ આજનું આયોજન* 🇮🇳 *દીપપ્રાગટય* 🇮🇳 *પ્રાર્થના* 🇮🇳 *બાળ ઉદ્દબોધન* 🇮🇳 *વાલી માર્ગદર્શન સેમિનાર* *(શિક્ષણ+સંસ્કાર+સમર્પણ+રાષ્ટ્રવાદ)* *(Dj koradiya sir)* 🇮🇳 *સમાપન* 🇮🇳 *વિદ્યાર્થી વાલી મિલાપ* 🇮🇳 *વિદ્યાર્થીઓનું વાલીઓ સાથે પ્રેમ પૂર્વક ભીંજન* 🇮🇳 *વિદાય સમાપન* *બોર્ડ પરિણામ + અનુશાસન + સંસ્કાર = આજની વાલી મિટિંગ* *🌸 જય જનની વાત્સલ્ય હોસ્ટેલની પ્રથમ વાલી મીટિંગ એટલે – વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે એક મહાન સેતુ 🌸* *"વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા, હોસ્ટેલ અને વાલીનો સુમેળભર્યો સહયોગ જ સફળતાની ચાવી છે."* 🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳 *આપણું શિક્ષા + સંસ્કારનું આદર્શ ધામ* *તળાજાની 300+ બાળકો ધરાવતી નંબર.1 હોસ્ટેલ* 🇮🇳 *વાત્સલ્ય હોસ્ટેલ બપાડા*

https://jayjanani2018.blogspot.com/2026/07/2-9.html                                                                                         ...