Saturday, April 16, 2022

મથાવડા પ્રાથમિક શાળામાં ધોરણ-8 નાં બાળકોનો વિદાય સમારંભ (શુભેચ્છા સમારોહ) યોજાયો...જેમાં શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકો તથા બાળકો જોડાયા હતા.. શાળાના તમામ શિક્ષકોએ બાળકોને શુભકામના સંદેશ વક્તવ્ય તથા બાળકોએ શાળાની યાદો તાજી કરી હતી... શાળા દ્વારા બાળકોને પ્રોત્સાહક ગીફ્ટ રૂપે પરીક્ષા કીટ એનાયત કરવામાં આવી હતી...તથા શાળાના ધોરણ-૮ ના વિદાય લઈ રહેલા પ્યારા બાળકો શાળાને યાદરૂપે ભેટ આપી અને પોતાની લાંબી યાદ શાળામાં સદાય સાચવવા પ્રયત્ન કર્યો હતો....મથાવડા પ્રા.શાળા આવા કાર્યક્રમો થકી...બાળકો માટે ઉન્નત સંસ્કાર નિર્માણનું કાર્ય કરે છે..એ સાબિત કર્યું હતું.......


























































































































 

આજની વાલી મીટિંગમાં આપ સૌ વાલીશ્રીઓની ઉપસ્થિતિ બદલ જય જનની સાયન્સ સ્કૂલ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તમારી આ મોટી સંખ્યામાં હાજરી શાળા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસ દર્શાવે છે.

  આ મીટિંગ દરમિયાન, તમે શાળાના વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે જે પ્રશ્નો, સૂચનો અને મૂંઝવણો રજૂ કરી છે, તે બધા પર અમે ગંભીરતાથી વિચારણા કરી ર...